પ્રસિદ્ધ સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું 74 વર્ષની વયે નિધન.

  • તેઓનું પુરુ નામ ભજનલાલ સોપોરી હતું જેઓ સંતૂર વાદક પંડિત એસ. એન. સોપોરીના પુત્ર હતા તેમજ ભારતીય સંગીતના સુફિયાના ઘરાનાથી સંબંધિત હતા.
  • શાસ્ત્રીય સંગીતમાં તેઓના યોગદાનને ધ્યાને લઇ વર્ષ 1992માં તેઓને સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત કરાયો હતો તેમજ વર્ષ 2004માં પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરાયા હતા.
  • તેઓ Sopori Academy of Music and Performing Arts (SAMAPA) નામથી સંગીત એકેડમી પણ સંચાલિત કરતા હતા જેને વર્ષ 2011માં 'જમ્મુ અને કાશ્મીર ડોગરી એવોર્ડ' અપાયો હતો.
Santoor Player Pandit Bhajan Sopori dies at 74

Post a Comment

Previous Post Next Post