- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાયન્સ સિટી ખાતેથી તેનો શુભારંભ કરાવ્યો.
- રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ NAAC, NIRF અને NBAના ગુણવત્તા માપદંડો સાથે કાર્યરત થાય અને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રિય રેન્કિંગમાં સ્થાન પામે તે હેતુથી આ સેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
- તેનાથી સંસ્થાકીય ઉત્કૃષ્ટતા અને મૂલ્યવર્ધિત શિક્ષણનો ઉદ્દેશ્ય પૂર્ણ થશે.
- આ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચંદીગઢ યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવ્યા છે.