- આ મુક્તિમાં મશીન અથવા પોલીએસ્ટરમાંથી બનેલ ભારતીય રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ સામેલ છે.
- કપાસ, રેશમ, ઉન અને ખાદી જેવા હાથથી બનેલા રાષ્ટ્રધ્વજના વેચાણને પહેલાથી જ જીએસટીમાંથી મુક્તિ અપાયેલ છે.
- આ મુક્તિ માટે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2022 સંશોધન કરાયું હતું.
- આ જાહેરાત 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળની પહેલ 'હર ઘર તિરંગા' દ્વારા કરાયું છે જેનો ઉદેશ્ય લોકોમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને રાષ્ટ્ર ધ્વજ અંગે લોકોમાં જગૃતિ લાવવાનો છે.