ભારતન યુનેસ્કોની સાંસ્કૃતિક વારસો સંરક્ષણ સમિતિનું સભ્ય નિયુક્ત.

  • ભારતને વર્ષ 2022 થી 2026 ના સમયગાળા માટે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસો સંરક્ષણ સંધિ 2003 પરની આંતરસરકારી સમિતિના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું છે.    
  • યુનેસ્કોની સામાન્ય સભાના બે દિવસીય અધિવેશન દરમિયાન આંતરસરકારી સમિતિની ચૂંટણી યોજાઈ હતી.  
  • આ પરિષદ 5 જુલાઈના રોજ પેરિસમાં યુનેસ્કોના મુખ્યાલયમાં શરૂ થઈ હતી.
India gets elected to the Intergovernmental Committee of UNESCO

Post a Comment

Previous Post Next Post