- ભારતને વર્ષ 2022 થી 2026 ના સમયગાળા માટે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસો સંરક્ષણ સંધિ 2003 પરની આંતરસરકારી સમિતિના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું છે.
- યુનેસ્કોની સામાન્ય સભાના બે દિવસીય અધિવેશન દરમિયાન આંતરસરકારી સમિતિની ચૂંટણી યોજાઈ હતી.
- આ પરિષદ 5 જુલાઈના રોજ પેરિસમાં યુનેસ્કોના મુખ્યાલયમાં શરૂ થઈ હતી.