પ્રધાનમંત્રી દ્વારા વર્ચયુલી 'રિનોવેટેડ ડિસ્ટ્રિબ્યુશન એરિયા સ્કીમ' લોન્ચ કરાઈ.

  • આ સ્કીમ ઐતિહાસિક પહેલમાં, પ્રધાનમંત્રીના ઉર્જા મંત્રાલયના ફ્લેગશિપ પ્રોગ્રામ "ઉજ્જવલ ભારત બ્રાઈટ ફ્યુચર - પાવર @ 2047"   હેઠળ શરૂ કરવામાં આવી છે.
  • આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
  • કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન NTPCના વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. 
  • આ સિવાય તેઓ તેલંગાણાના 100 મેગાવોટના રામાગુંડમ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને કેરળના 92 મેગાવોટના કયામકુલમ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.  
  • તેઓ રાજસ્થાનમાં 735 મેગાવોટ નોખ સોલાર પ્રોજેક્ટ, લેહમાં ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ અને ગુજરાતમાં કાવાસ નેચરલ ગેસ સાથે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

Post a Comment

Previous Post Next Post