ISRO ઈસરો દ્વારા 7 ઓગષ્ટે અવકાશમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે.

  • ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ત્રિરંગો ફરકાવવા માટે તેનું સૌથી નાનું કોમર્શિયલ રોકેટ અવકાશમાં મોકલશે.  
  • આ રોકેટ સવારે 9.18 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
  • 15 ઓગષ્ટ, 2018 ના રોજ વડા પ્રધાને જાહેરાત કરી હતી કે દેશના 75મા સ્વતંત્રતા દિવસ પર અવકાશમાં ત્રિરંગો લહેરાવવામાં આવશે.
ISRO to send small satellite launch vehicle on Sunday

Post a Comment

Previous Post Next Post