- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ત્રિરંગો ફરકાવવા માટે તેનું સૌથી નાનું કોમર્શિયલ રોકેટ અવકાશમાં મોકલશે.
- આ રોકેટ સવારે 9.18 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
- 15 ઓગષ્ટ, 2018 ના રોજ વડા પ્રધાને જાહેરાત કરી હતી કે દેશના 75મા સ્વતંત્રતા દિવસ પર અવકાશમાં ત્રિરંગો લહેરાવવામાં આવશે.