જસ્ટિસ યુ.યુ.લલિત આગામી 74 દિવસ માટે મુખ્ય ન્યાયાધીશ તરીકે ચાર્જ સંભાળશે.

  • જસ્ટિસ એન.વી. રમના આ મહિનાના અંતમાં નિવૃત્ત થયા બાદ તેઓ કાર્યભાર સંભાળશે.
  • જસ્ટિસ એનવી રમનાએ જસ્ટિસ યુયુ લલિતનું નામ કાયદા મંત્રાલયને મોકલ્યું હતું.
  • જસ્ટિસ યુયુ લલિત 49મા CJI બનશે.  
  • તેઓ 8 નવેમ્બરે 65 વર્ષની વયે નિવૃત્ત થનાર છે આથી ત્યાં સુધી 74 દિવસ તેઓ આ ચાર્જ સાંભળશે.
Justice UU Lalit will be second CJI to be directly elevated from the Bar

Post a Comment

Previous Post Next Post