- જસ્ટિસ એન.વી. રમના આ મહિનાના અંતમાં નિવૃત્ત થયા બાદ તેઓ કાર્યભાર સંભાળશે.
- જસ્ટિસ એનવી રમનાએ જસ્ટિસ યુયુ લલિતનું નામ કાયદા મંત્રાલયને મોકલ્યું હતું.
- જસ્ટિસ યુયુ લલિત 49મા CJI બનશે.
- તેઓ 8 નવેમ્બરે 65 વર્ષની વયે નિવૃત્ત થનાર છે આથી ત્યાં સુધી 74 દિવસ તેઓ આ ચાર્જ સાંભળશે.