કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો.

  • આ પ્રોજેકટ હેઠળ દરેક રાજ્યમાં એક ટેલી માનસ કેન્દ્ર શરૂ કરવામાં  "ટેલી માનસ કેન્દ્ર"ની સ્થાપના કરવામાં આવશે.
  • કેન્દ્ર સરકાર દ્વારા 23 ટેલિ-મેન્ટલ હેલ્થ સેન્ટરનું નેટવર્ક બનાવવામાં આવ્યું છે.
  • તેના સંચાલન માટે NIMHANS બેંગ્લોર અને IIIT બોમ્બેને આ કેન્દ્રો માટે નોડલ સંસ્થાઓ નિયુક્ત કરવામાં આવી છે.
  • આ પ્રોજેક્ટ હેઠલ માનસિક સ્વાસ્થ્ય સેવાઓ  માટે ટોલ ફ્રી નંબર-14416 પર 24 કલાક ફોન પર સલાહ સૂચન મેળવી શકાશે. 
  • "ટેલી માનસ" બે સ્તરીય પ્રણાલીમાં હાથ ધરવામાં આવશે. જેમાં "ટિયર-1xમાં સ્ટેટ ટેલિ-માનસ સેલમાં પ્રશિક્ષિત કાઉન્સેલર્સ અને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો હશે.
  • "ટાયર-II"માં શારીરિક કાઉન્સેલિંગ માટે મેડિકલ કોલેજ માટે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ (DMHP) / e-સંજીવનીના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવશે.  
  • હાલમાં 51 રાજ્યોમાં ટેલી માનસ સેલ સાથે પાંચ પ્રાદેશિક સંકલન કેન્દ્રો છે.
Government Launches 24×7 Tele-Mental Health Service

Post a Comment

Previous Post Next Post