તમિલનાડુ 'જલ જીવન મિશન લક્ષ્યાંક' હાંસલ કરનાર એકમાત્ર રાજ્ય બન્યું.

  • તમિલનાડુના 12,525 ગામોમાંથી, રાજ્યએ 2,663 ગામોને 'હર ઘર જલ' ગામો તરીકે નોંધ્યા છે, જેમાં 100% ઘરોમાં નળના પાણીના જોડાણો ઉપલબ્ધ છે.  અન્ય 7,671 ગામોમાં કામ ચાલી રહ્યું છે.  
  • કેન્દ્ર સરકાર દ્વારા 2022ના Q1 અને Q2 માટે તામિલનાડુમાં 12.1 લાખ નળ કનેક્શનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો જેની સામે જો રાજ્યએ 16.25 લાખ નળ જોડાણો પૂરા પાડ્યા છે જે લક્ષ્યાંકના 134% વધુ છે.  
  • રાજ્યમાં 2022-2023 માટે 28.48 લાખ નળ કનેક્શનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
Tamil Nadu is the only State to achieve Jal Jeevan Mission target for 2022

Post a Comment

Previous Post Next Post