અભિનેતા ચિરંજીવીને 'Indian Film Personality of the Year' થી સન્માનિત કરવામાં આવ્યા.

  • ગોવામાં ચાલી રહેલા 53rd International Film Festival of India (IFFI)માં દક્ષિણના તેલુગુ અભિનેતા ચિરંજીવીને આ એવોર્ડ આપવામાં આવ્યો.
  • તેઓએ અભિનેતા, ડાન્સર અને નિર્માતા તરીકે 150 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 
  • તેઓ તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમા કામગીરી  કરેલ છે.  
  • તેઓએ વર્ષ 1978માં ફિલ્મ Punadhiralluથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.  
  • છેલ્લા ચાર દાયકાની કારકિર્દીમાં ચિરંજીવીને 10 'Filmfare Award' અને 4 'Nandi Award' થી નવાજવામાં આવ્યા છે.
Chiranjeevi honoured with Indian Film Personality of the Year 2022

Post a Comment

Previous Post Next Post