વર્ષ 2021 અને 2022 માટેના બિહારી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત મુજબ વર્ષ 2021નો બિહારી પુરસ્કાર પ્રસિદ્ધ સાહિત્યકાર મધુ કાંકરિયા અને વર્ષ 2022નો પુરસ્કાર ડૉ. માધવ હાડાને એનાયત કરાયો છે. 
  • આ પુરસ્કારમાં અઢી લાખ રુપિયા રોકડ, પ્રશસ્તિ પત્ર અને એક સ્મૃતિ ચિહ્ન પ્રદાન કરવામાં આવે છે. 
  • બન્ને સાહિત્યકારોમાં મધુ કાંકરિયાને તેમના ઉપન્યાસ 'હમ યહા થે' માટે તેમજ ડૉ. માધવ હાડાને તેમની આલોચનાત્મક કૃતિ 'પચરંગ ચોલા પહર સખી રી' માટે અપાયો છે. 
  • આ પુરસ્કાર કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા વર્ષ 1991થી આપવામાં આવે છે. 
  • આ પુરસ્કાર પ્રસિદ્ધ મહાકવિ બિહારીના નામ પર દર વર્ષે રાજસ્થાનના હિન્દી અથવા રાજસ્થાની ભાષામાં લખાયેલ કૃતિઓ માટે અપાય છે.
Bihari Award for the year 2021 and 2022 announced.

Post a Comment

Previous Post Next Post