ભારતીય સેના દ્વારા "વીરંગાના સેવા કેન્દ્ર" (VSK) નામની સુવિધા શરૂ કરવામાં આવી.

  • જેનો ઉદશ્ય વીર નારીઓના કલ્યાણ અને ફરિયાદોના નિવારણ કરવા સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરવાનો છે જેમાં શહીદોની પત્નીઓ આ વિન્ડો પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે.
  • વીરાંગના સેવા કેન્દ્ર  (VSK) વિન્ડો ભારતીય આર્મી વેટરન્સ પોર્ટલ www.indianarmyveterans.gov.in પર ઉપલબ્ધ છે.
  • શહીદોની પત્નીઓ આ વિન્ડો પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે.  આ સાથે, ફરિયાદના અરજદારને ટ્રેકિંગ, મોનિટરિંગ અને નિયમિત ફીડબેક જોવાની સુવિધા પણ મળશે.
Veerangana Sewa Kendra

Post a Comment

Previous Post Next Post