તમિલ લેખક અને નવલકથાકાર વી.અન્નામલાઈને "કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર" માટે પસંદ કરવામાં આવ્યા.

  • સ્વર્ગસ્થ કન્નડ લેખક કુવેમ્પુની યાદમાં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી છે.
  • લેખક ઇમાયમને આ એવોર્ડ 29, ડિસેમ્બરે શ્રી કુવેમ્પુની 118મી જન્મજયંતિ પર આપવામાં આવશે.
  • તેઓની નવલકથાઓ કોવેરુ કાઝુદાઈગલ અને પેથાવન, અંગ્રેજી અને અન્ય ઘણી ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવી છે.
  • એવોર્ડ માટેની પસંદગી સમિતિમાં ક્રાઈસ્ટ યુનિવર્સિટીના નિવૃત્ત તમિલ પ્રોફેસર ડૉ કૃષ્ણસ્વામી અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ સચિવ અગ્રહરા કૃષ્ણમૂર્તિ, સમિતિના કાર્યકારી પ્રમુખ બિલ શંકરનો સમાવેશ થાય છે.
Tamil writer Imayam selected for Kuvempu national award

Post a Comment

Previous Post Next Post