HomeCurrent Affairs એરલાઇન કંપની "એર ઇન્ડિયા" અને "વિસ્તારા"નું માર્ચ, 2024 સુધીમાં વિલય કરવામાં આવશે. byTeam RIJADEJA.com -November 29, 2022 0 એર ઇન્ડિયા ટાટા સન્સ અને સિંગાપોર એલાઈન્સની માલિકીની 'વિસ્તારા' ના વિલય બાબતની જાહેરાત સિંગાપોર એરલાઇન્સ દ્વારા કરવામાં આવી. ટાટા સન્સ એરલાઇન્સમાં સિંગાપોર એરલાઇન્સનો 25 ટકા હિસ્સો હશે, જેમાં તે 2000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter