- આ બ્રિજનું નામ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી કરાયું છે તેમજ તેનું લોકાર્પણ 25 ડિસેમ્બર એટલે કે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિતે કરાયું છે.
- આ દિવસને ભારતમાં 'સુશાસન દિવસ' તરીકે પણ મનાવાય છે.
- આ અટલ બ્રિજ રુ. 230 કરોડના ખર્ચે બનાવાયો છે જે 3.5 કિ.મી. લાંબો ફ્લાય ઓવર બ્રિજ છે.