HomeCurrent Affairs ઇસરો દ્વારા સૂર્યના સંશોધન માટે 'આદિત્ય L1' અવકાશયાન લોન્ચ કરાશે. byTeam RIJADEJA.com -January 29, 2023 0 આ યાન ચાલુ વર્ષના જૂન-જુલાઇ માસમાં જ લોન્ચ કરવામાં આવશે જે સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટે ભારતનું પ્રથમ યાન હશે. આ યાન પૃથ્વીથી 15 લાખ કિ.મી. દૂર લાગ્રાન્ગ પોઇન્ટ-1 પર રહીને સૂર્યનો અભ્યાસ કરશે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter