- આ મહોત્સવ પોરબંદરમાં આવેલ ચોપાટી ખાતે યોજાઇ ગયો.
- આ રેત શિલ્પ મહોત્સવનુ આયોજન ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા કરવામાં આવ્યું હતું જેની થીમ 'કૃષ્ણ-સુદામાની મિત્રતા' ની રાખવામાં આવી હતી.