- આ વૃદ્ધાશ્રમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
- 'પ્રભુનું ઘર' વૃધ્ધાશ્રમનો ઉપયોગ દિવ્યાંગોના રહેઠાણ તરીકે કરવામાં આવશે.
- આ વૃદ્ધાશ્રમ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું છે.
- આ વૃદ્ધાશ્રમને રિસોર્ટ તરીકે આકાર આપી 'પ્રભુના ઘર' તરીકેનું નિર્માણ કરવાનું કાર્ય પદ્મશ્રી ડૉ. કનુભાઈ ટેલર દ્વારા કરવામાં આવશે.