પ્રધાનમંત્રી દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • નવી દિલ્હી ખાતે ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • આ ઉત્સવ વર્ષભર ચાલશે આ ઉજવણીના ભાગ રૂપે મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્મારક માટે એક લોગો પણ બહાર પાડવામાં આવ્યો.
  • 12 ફેબ્રુઆરી 1824ના રોજ જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતી એક સમાજ સુધારક હતા જેમણે તે સમય દરમિયાન પ્રવર્તતી સામાજિક અસમાનતાઓનો સામનો કરવા વર્ષ 1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી.  
  • આર્ય સમાજે સામાજિક સુધારણા અને શિક્ષણ પર ભાર મૂકીને દેશના સાંસ્કૃતિક અને સામાજિક જાગૃતિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
  • ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે આર્ય સમાજ તેનું 150મું વર્ષ ઉજવશે.

PM Modi inaugurates Dayanand Saraswati’s 200th birth anniversary celebrations

Post a Comment

Previous Post Next Post