- સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ એસ અબ્દુલ નઝીરને આંધ્રપ્રદેશના, લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈક (નિવૃત્ત)ને અરુણાચલ પ્રદેશના, લક્ષ્મણ પ્રસાદ આચાર્યને સિક્કિમ, સીપી રાધાકૃષ્ણન ઝારખંડ, શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશ અને ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- જ્યારે અન્ય 7 રાજ્યો ફેરબદલ કરવામાં આવી જેમાં આંધ્રના હાલના ગવર્નર બિસ્વા ભૂષણ હરિચંદનને છત્તીસગઢ, ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્ર, અરુણાચલપ્રદેશના રાજ્યપાલ બ્રિગેડિયર બી ડી મિશ્રાને લડાખ, મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને નાગાલેન્ડ, બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણનર મેઘાલય અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને બિહારના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા.