- તેઓ જાણીતી પુસ્તક વી. એસ. નાયપોલનું જીવનચરિત્ર 'The World Is What It Is' અને 'India: A Portrait' ના લેખક છે જેના માટે તેઓને પુરસ્કાર મળેલ છે.
- તેઓ વર્ષ 2017માં અમદાવાદ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના પ્રથમ ડીન હતા.
- તેઓ અશોકા યુનિવર્સિટીમાં વિઝિટિંગ હોદ્દો પણ સંભાળ્યો હતો.