- આ ઉદઘાટન કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા 19 માર્ચના રોજ કરવામાં આવશે.
- આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઉત્સર્જનના સ્તરને ઘટાડવાનો છે.
- આ પ્રોજેક્ટનું સંચાલન બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC) નીતિ આયોગ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અને અશોક લેલેન્ડ મળીને કરવામાં આવશે.
- અગાઉથી ચીન, ઇટાલી, સ્વીડન, ઇઝરાયેલ, યુએસ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અન્ય ઘણા યુરોપીયન દેશો દ્વારા 'મેથેનોલ' નો ઉપયોગ કરવામાં આવે છે.