- આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વાયુ પ્રદુષણને ઘટાડવા અને ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે.
- જે અનુસાર સરકાર દ્વારા તારીખ પહેલી જુલાઇ 2021 બાદ ખરીદાયેલા વિવિધ ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવામાં આવશે.
- આ પોલિસી ચાર વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે અને કુલ બે લાખ જેટલા ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવામાં આવશે.
- રાજયમાં કેન્દ્ર સરકારની તમામ ઇલેકટ્રીક વાહનોને બેટરી ક્ષમતા આધારીત નિયત થયેલ સબસીડી ચૂકવવામાં આવશે.