- આ સાથે તેઓ દ્વારા ચાલુ વર્ષે મનાવાઇ રહેલા આંતરરાષ્ટ્રીય બરછત અનાજ વર્ષના અવરસે એક ટપાલ ટિકિટ અને એક સિક્કો પણ જાહેર કરવામાં આવ્યો.
- કેન્દ્ર સરકાર દ્વારા બરછટ અનાજને 'શ્રી અન્ન' નામ આપવામાં આવ્યું છે.
- ઉલ્લેખનીય છે કે ભારતના પ્રસ્તાવ બાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ' જાહેર કરવામાં આવ્યું છે.
- ભારત આ વર્ષની ઉજવણીના અભિયાનની આગેવાની કરી રહ્યું છે.