- તેઓને આંતરરાષ્ટ્રીય સાહિત્યમાં તેમના યોગદાન માટે 2023 'PEN/નાબોકોવ પુરસ્કાર'થી નવાજવામાં આવ્યા.
- તેઓ હિન્દી ભાષાના નવલકથાકાર અને કવિ છે.
- PEN/નાબોકોવ પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રમાં મૌલિકતા અને ઉત્કૃષ્ટ કાર્ય માટે દેવામાં આવે છે.
- તેઓને વર્ષ 1999માં 'દીવાર મેં એક ખિડકી રહેતી થી' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
- તેઓની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં 'નૌકાર કી કમીઝ' (1979) અને કાવ્ય સંગ્રહ 'સબ કુછ હોના બચા રહેગા' (1992) નો સમાવેશ થાય છે.