- હાલ આ નદીની સપાટી માપવા માટે 142 વર્ષ જૂની પદ્ધતિનો ઉપયોગ થઇ રહ્યો છે જેને સ્થાને હવે AI આધારિત રડારબેઝ સેન્સર લગાવવામાં આવશે.
- આ સિસ્ટમ નર્મદા નદીની સપાટી સતત નોંધતું રહેશે તેમજ પૂરના ખતરા પહેલા જ તેની માહિતી આપી દેશે.
- આ સિસ્ટમ દ્વારા ભરુચમાં નર્મદા કિનારે વસેલા નીચાણવાળા વિસ્તારોમાં સાયરન પણ વાગશે.