- તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં દારુ વેંચવા માટે છૂટ અપાઇ છે જેના વિરોધમાં અના હઝારે એ ભૂખ હડતાલની જાહેરાત કરી છે.
- તેઓએ 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિત કાળ માટે ભૂખ હડતાલ પર ઉતરવાના છે.
- અન્ના હઝારે એક સમાજસેવી છે જેઓને ભારત સરકાર દ્વારા વર્ષ 1990માં પદ્મશ્રી અને 1992માં પદ્મભૂષણ પુરસ્કાર અપાયા હતા.
- તેઓએ જનલોકપાલ બિલ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.